Shyamji krishna verma biography in gujarati seradi
Shyamji krishna verma biography in gujarati seradi font!
શ્યામજી કૃષ્ણ વર્મા
પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા | |
---|---|
શ્યામજી કૃષ્ણ વર્મા | |
જન્મની વિગત | (1857-10-04)4 October 1857 માંડવી, કચ્છ |
મૃત્યુ | 30 March 1930(1930-03-30) (ઉંમર 72) જીનીવા, સ્વિત્ઝરલૅન્ડ |
સ્મારકો | ક્રાંતિતીર્થ, માંડવી, કચ્છ |
શિક્ષણ સંસ્થા | બલિયોલ કોલેજ, ઓક્સફર્ડ |
વ્યવસાય | ક્રાંતિકારી, વકીલ, પત્રકાર |
સંસ્થા | ઈન્ડિયન હોમરુલ સોસાયટી, ઈન્ડિયા હાઉસ, ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ |
ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
જીવનસાથી | ભાનુમતિ (લ. 1875) |
માતા-પિતા | ગોમતીબાઇ - કરસનજી ભણસાલી |
વેબસાઇટ | www.krantiteerth.org/index1.html |
શ્યામજી કૃષ્ણ વર્મા (૪ ઓક્ટોબર ૧૮૫૭ - ૩૦ માર્ચ ૧૯૩૦) ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા.[૧] તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૪ ઓક્ટોબર ૧૮૫૭[૨][૩][૪]ના રોજ કચ્છનામાંડવ