Shyamji krishna verma biography in gujarati seradi

  • Shyamji krishna verma biography in gujarati seradi
  • Shyamji krishna verma biography in gujarati seradi font!

    શ્યામજી કૃષ્ણ વર્મા

    પંડિત


    શ્યામજી કૃષ્ણ વર્મા

    શ્યામજી કૃષ્ણ વર્મા

    જન્મની વિગત(1857-10-04)4 October 1857

    માંડવી, કચ્છ

    મૃત્યુ30 March 1930(1930-03-30) (ઉંમર 72)

    જીનીવા, સ્વિત્ઝરલૅન્ડ

    સ્મારકોક્રાંતિતીર્થ, માંડવી, કચ્છ
    શિક્ષણ સંસ્થાબલિયોલ કોલેજ, ઓક્સફર્ડ
    વ્યવસાયક્રાંતિકારી, વકીલ, પત્રકાર
    સંસ્થાઈન્ડિયન હોમરુલ સોસાયટી, ઈન્ડિયા હાઉસ, ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ
    ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ
    જીવનસાથી

    ભાનુમતિ (લ. 1875)

    માતા-પિતાગોમતીબાઇ - કરસનજી ભણસાલી
    વેબસાઇટwww.krantiteerth.org/index1.html

    શ્યામજી કૃષ્ણ વર્મા (૪ ઓક્ટોબર ૧૮૫૭ - ૩૦ માર્ચ ૧૯૩૦) ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા.[૧] તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો

    પ્રારંભિક જીવન

    [ફેરફાર કરો]

    તેમનો જન્મ ૪ ઓક્ટોબર ૧૮૫૭[૨][૩][૪]ના રોજ કચ્છનામાંડવ